હોમ નૂતન મંદિર  તીર્થધામ સરધાર માહાત્મ્ય ડાઉનલોડ સંપર્ક સાઇટમૅપ
ચિંતન સામયિક
અહીં ક્લિક કરો
પૂ.સ.ગુ. સ્વામી શ્રી નીત્યસ્વરુપદાસજી - વડતાલ (હાલઃ- સરધાર)
ભગવાન શ્રીહરિએ સં.૧૮૮૪ના વૈશાખ વદ બીજને દિવસે જુનાગઢમાં શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડ ત્રિકમરાય અને સિદ્રેશ્વર મહાદેવ વગેરેની પ્રતિષ્ડાવિધિ કરી. વેશાખ વદ ૧૧ સુધી જુનાગઢમાં રહી ત્યાં મંદિરની સેવા વ્યવસ્થિત રીતે થાય તે જોયું. પછી ત્યાંથી નીકળી વચ્ચે ભક્તોના ગામોમાં મુકામ કરતા કરતા સરધાર પધાર્યા.

જ્યારે શ્રીજીમહારાજ સરધારમાં બિરાજમાન હતા ત્યારે તુંગજીત ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી કે, "પ્રભુ! તમો અહિંયા મોટું શિખરબધ્ધ મંદિર કરાવો. "ત્યારે ભગવાન શ્રીહરિ કહેઃ- તમારા ભાયાતો જો બાળકીને દૂધપીતી બંધ કરે તો મંદિર કરીએ.
ભજન
અને
કિર્તન

ઓડિઓ /વિડિઓ ગેલેરી

ઉપયોગી લિંક્સ
Shree Swaminarayan Vadtalgadi - Vadtal
Shree Swaminarayan Temple - Gadhpur
Agna Upasana Satsang Mandal - USA
Online Mantralekhan
ગાદી પરંપરા